PANKET

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

કોસમાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે .

14/2/13

                                      વાચનસપ્તાહ

તારીખ : 18 - 02 - 2013 થી તારીખ : 23 - 02 - 2013 દરમ્યાન ધોરણ : - 2 થી 8 ના બાળકો માટે વાંચન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવાની છે.