PANKET

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

કોસમાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે .

27/3/13

9/3/13

TALIM

વર્ષ ૨૦૧૩-૧૪ થી ધોરણ ૧ થી ૫ માં ફરજીયાત પ્રજ્ઞા અમલમાં આવશે. તેનું માળખું અને તાલીમનું આયોજન થઇ ગયેલ છે.
                          પ્રવેશપાત્ર બાળકોની AGE નો પરીપત્ર