PANKET

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

કોસમાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે .

12/5/13

વિદ્યાસહાયક ભરતી કેસની નવી તારી- 5 / 7 / 2013 આવી છે.

તાલીમ 2013 નો 30 / 4 / 13 નો પરિપત્ર