PANKET

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

કોસમાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે .

27/1/13

7/1/13

ગુણોત્સવ 2013 નું સ્વ - મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા અઠવાડીયામાં કરવાનું રહેશે.


એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ - પદાધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.

આ વખતે પેપરો OMR ટાઇપના હશે.